GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
દાઝી જવાને લીધે વ્યક્તિ બેહોશ થવાના કારણો :
(1) દાઝી જવાથી અસહ્ય વેદનાને કારણે.
(2) દાઝવાથી શરીરનું પ્રવાહી ઘટી જવાથી લોહીનું પરિભ્રમણ ઘટી જતાં મગજને પૂરતો ઑક્સિજન તથા ગ્લુકોઝ ન મળવાને કારણે.
– આ વિકલ્પોની સત્યતા તપાસી સાચો જવાબ આપો.

(1) અને (2) બંને કારણો ખોટાં છે.
કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે.
કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે.
(1) અને (2) બંને કારણો સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
કઈ જીવાત પોતાના મુખાંગો ઘસરકા ઉઝરડા કરી કૂમળા-પાન નીચેની બાજુએ ઘસરકા કરીને તેમાંથી ઝરતો રસ ચૂસીને નુકશાન કરે છે ?

સફેદ માખી
થ્રીપ્સ
તડતડીયા
મોલોમશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ભારતને સ્વતંત્ર કરવા વિદેશોમાં ચાલતી ચળવળ દરમિયાન ‘ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ લીગ' નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે ક્યાં કરી ?

વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ
રાસ બિહારી બોઝ - જાપાન
શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ
સુભાષચંદ્ર બોઝ - રંગૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી.
બંગાળાનો નવાબ સિરાજ-ઉદ-દૌલા યુદ્ધમાં હારી ગયો.
પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી.
પ્લાસીનું યુદ્ધ 23 જૂન, 1757 ના રોજ લડાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP