GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
દાઝી જવાને લીધે વ્યક્તિ બેહોશ થવાના કારણો :
(1) દાઝી જવાથી અસહ્ય વેદનાને કારણે.
(2) દાઝવાથી શરીરનું પ્રવાહી ઘટી જવાથી લોહીનું પરિભ્રમણ ઘટી જતાં મગજને પૂરતો ઑક્સિજન તથા ગ્લુકોઝ ન મળવાને કારણે.
– આ વિકલ્પોની સત્યતા તપાસી સાચો જવાબ આપો.

કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે.
(1) અને (2) બંને કારણો ખોટાં છે.
કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે.
(1) અને (2) બંને કારણો સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ?

રેતાળ (એરીડ)
પાણી ભરાયેલ જમીન (Water logged)
આલ્કલાઈન (બેઝીક)
ક્ષારીય (Saline)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP