સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યુ ? એસ.બી.આઇ. એલ.આઇ.સી. યુ.ટી.આઇ. જી.આઇ.સી. એસ.બી.આઇ. એલ.આઇ.સી. યુ.ટી.આઇ. જી.આઇ.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? ભીલ વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ભીલ વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજયમાં કુલ કેટલા અભ્યારણ્ય આવેલા છે ? 10 30 15 20 10 30 15 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ___ છે. વૈધાનિક સંસ્થા બંધારણીય સંસ્થા એક પણ નહીં અર્ધન્યાયિક સંસ્થા વૈધાનિક સંસ્થા બંધારણીય સંસ્થા એક પણ નહીં અર્ધન્યાયિક સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 1 અને 2 1 અને 4 2 અને 4 1 અને 3 1 અને 2 1 અને 4 2 અને 4 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ(IPAB)નું વડુમથક કયા સ્થળે આવેલું છે ? મુંબઈ કલકત્તા દિલ્હી ચેન્નાઈ મુંબઈ કલકત્તા દિલ્હી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP