એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રોજગારી ગુણકનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો ?

પ્રો. આર.એફ.કાહન
પ્રો. માર્શલ
પ્રો. કોલ અને હુવર
પ્રો. રોબિન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક પરીક્ષામાં 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા અને હાજર ઉમેદવારો પૈકી 15% નાપાસ થાય, જો 9690 ઉમેદવારો પાસ થયા હોય તો કુલ ઉમેદવારો કેટલા હતા ?

12,000
12,500
11,500
12,800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP