GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વધુ લોક-સ્વીકૃત બનાવવા રાજ્ય સરકારશ્રીના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2002માં કયા બોર્ડની રચના કરવામાં આવી છે?

ગુજરાત વનસ્પતિ ઔષધી બોર્ડ
ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ
ગુજરાત ઔષધ - વનસ્પતિ બોર્ડ
ગુજરાત ઔષધીય ચિકિત્સા બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?

તોલમાપ-દ્વંદ્વ
વરદાન-કર્મધારય
આપેલ તમામ
પ્રત્યેક-અવ્યવીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP