ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે ?

આસો નવરાત્રી
અષાઢી નવરાત્રી
માઘ નવરાત્રી
ચૈત્ર નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
યોગ્ય જોડકું જોડો :
સ્થાપક
a. સ્મિતા શાસ્ત્રી
b. ઇલાક્ષી ઠાકોર
c. કુમુદિની લાખિયા
d. હરિણાક્ષી ઠાકોર
સંસ્થા
i. કદંબ
ii.ભરત નૃત્ય કલાંજલિ
iii. નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિસ
iv. નૃત્ય ભારતી

a-iv, b-iii, c-ii, d-i
a-iii, b-iv, c-ii, d-i
a-iv, b-iii, c-i, d-ii
a-iii, b-iv, c-i, d-ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ?

વરસાદના મોસમમાં
ફાગણ માસમાં
પાક તૈયાર થાય ત્યારે
શિયાળામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP