ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસી વિસ્તારોમાં અગ્નિદેવ તેમના સંતાનો અને ઢોરઢાંખરનું રક્ષણ કરે તે માટે ચૂલ મેળો ક્યારે યોજાય છે ?

હોળીના આગલા દિવસે
હોળીના દિવસે
હોળીના બીજા દિવસે
હોળીના પાંચમા દિવસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા છાપીને વહેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

ઇન્દુલાલ યાજ્ઞિક
જુગતરામ દવે
કુવરજીભાઇ
ભાઇલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP