ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ?

તાંત્રિક શિક્ષણ આપવા માટે
ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે
ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે
પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી ?

લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ
વિજયવિલાસ પેલેસ ભુજ
પ્રાગમહલ - ભુજ
અડાલજની વાવ - ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP