ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ?

જહોન મથાઈ
આર. કે. સન્મુખમ શેટ્ટી
સી. ડી. દેશમુખ
લિયાકતઅલી ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ?

રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે.
જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે.
રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે.
ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની ફાળવણી માટે વિષયોની ફાળવણી અંગેની 3 યાદી દર્શાવાઈ છે ?

પરિશિષ્ટ - 5
પરિશિષ્ટ - 6
પરિશિષ્ટ - 4
પરિશિષ્ટ - 7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP