ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? જયશંકર સુંદરી દીના પાઠક ઉપેન્દ્ર ત્રિવેદી બાપુલાલ નાયક જયશંકર સુંદરી દીના પાઠક ઉપેન્દ્ર ત્રિવેદી બાપુલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો ? બાપ-દીકરાનો આપેલ પૈકી કોઈ નહી ભાઈનો કાકા ભત્રીજાનો બાપ-દીકરાનો આપેલ પૈકી કોઈ નહી ભાઈનો કાકા ભત્રીજાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___ જયશંકર 'સુંદરી' મૃણાલિની સારાભાઈ જશવંત ચૌધરી અવિનાશ વ્યાસ જયશંકર 'સુંદરી' મૃણાલિની સારાભાઈ જશવંત ચૌધરી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? કનૈયાલાલ મુનશી સરદાર વલ્લભભાઈ પટેલ નર્મદ ગાંધીજી કનૈયાલાલ મુનશી સરદાર વલ્લભભાઈ પટેલ નર્મદ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ? કુંવરબાઈનું મામેરુ સુદામાચરિત્ર નળાખ્યાન ઓખાહરણ કુંવરબાઈનું મામેરુ સુદામાચરિત્ર નળાખ્યાન ઓખાહરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ મોરારિ બાપુ રમેશ ઓઝા નારાયણભાઈ દેસાઈ અશ્વિન દેસાઈ મોરારિ બાપુ રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP