ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ?

દીના પાઠક
જયશંકર સુંદરી
ઉપેન્દ્ર ત્રિવેદી
બાપુલાલ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી.

શિવાજીની શૌર્યગાથા
મારા અનુભવો
પંચતંત્રની વાર્તા
અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP