Talati Practice MCQ Part - 2
દર્શનિકા કયા ગુજરાતી સાહિત્યકારનો કાવ્યસંગ્રહ છે ?

દલપતરામ
ખબરદાર
ત્રિભુવનદાસ લુહાર
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમૂદ્રપૂજા કયા વંશના શાસકો દ્વારા પ્રચલિત કરવામાં આવી હતી ?

ચેર વંશ
ચોલ વંશ
પાંડ્ય વંશ
ચાલુક્ય વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP