Talati Practice MCQ Part - 2
‘રાજ્ય, લોકોના કલ્યાણને વધારવા માટે એક સામાજિક વ્યવસ્થાને બનાવશે’ કયા અનુચ્છેદનું પ્રાવધાન છે ?

38
37
34
39

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 જાન્યુઆરી, 1919
13 માર્ચ, 1919
13 મે, 1919
13 એપ્રિલ, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બંધારણમાં નવમી અનુસૂચિ કોના દ્વારા જોડવામાં આવી ?

આઠમો સુધારો
એકસઠમો સુધારો
પ્રથમ સુધારો
બેતાલીસમો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
Change the voice : They have made a film based on this novel.

A film has been based and made on this novel.
A film have been made based on this novel.
A film, based on this novel has been made by them.
A film was based on this novel and made by them.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP