Talati Practice MCQ Part - 8
રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ?

39
40
38
41

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ?

શ્રી વિનોબા ભાવે
મહાત્મા ગાંધી
લોર્ડ રિપન
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ?

લોહતત્ત્વ
વિટામીન
આયોડિન
પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP