Talati Practice MCQ Part - 8 રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 38 40 41 39 38 40 41 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રૂા.8000નું 5% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થાય ? 50 રૂ. 60 રૂ. 40 રૂ. 20 રૂ. 50 રૂ. 60 રૂ. 40 રૂ. 20 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો. રમણભાઈ નીલકંઠ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 હરિ + ઉપાસનાની સંધિ શું થશે ? હરિયોપાસના હરિની ઉપાસના હરીપાસના હર્ષુપાસના હરિયોપાસના હરિની ઉપાસના હરીપાસના હર્ષુપાસના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘ખીલો થઈ જવું’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જડ થઈ જવું. ભીંતમાં ખીલો જડી દેવો અંદર જતા રહેવું ઊભા રહી જવું જડ થઈ જવું. ભીંતમાં ખીલો જડી દેવો અંદર જતા રહેવું ઊભા રહી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? બાલસખા યોજના અમૃતમ્ યોજના ચિરંજીવી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (RSBY) બાલસખા યોજના અમૃતમ્ યોજના ચિરંજીવી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (RSBY) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP