ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ?

સ્વામી સચ્ચિદાનંદ
આનંદશંકર ધ્રુવ
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું પ્રથમ વિજ્ઞાન સામયિક સફારીના તંત્રીનું નામ જણાવો.

વિયજયગુપ્ત મૌર્ય
હર્ષલ પુષ્કર્ણા
ભારદ્વાજ વિજય
નાગેન્દ્ર વિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP