Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે ?

વર્ષામાપક
એનિમોમીટર
બેરોમીટર
હાઈગ્રોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો – વાસણોનો ઉપયોગ થતો હતો ?

પથ્થરમાંથી
અકીકમાંથી
લાકડામાંથી
માટીમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (23-10-2016)
પત્ની, સંતાનો અને માતાપિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઇ સી.આર.પી.સી. ની કઈ કલમમાં છે ?

સી. આર. પી. સી. કલમ – 25
સી. આર. પી. સી. કલમ – 13
સી. આર. પી. સી. કલમ – 125
સી. આર. પી. સી. કલમ – 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP