ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ?

કનકાઈ
ગોપનાથ
કોળીયાક
બાણેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ?

પેરાપ્લેજીયા હોસ્પિટલ
બહેરા મૂંગાની શાળા
અંધશાળા
અનાથ આશ્રમ પ્રવૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP