ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં શહીદ સ્મારક ઊભું કરવાના પ્રશ્નોનો ઉકેલ કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો ?

બાબુભાઈ પટેલ
ચીમનભાઈ પટેલ
હિતેન્દ્રભાઈ દેસાઈ
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ?

હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ
ડૉ. જીવરાજ નારાયણ મહેતા
બળવંતરાય ગોપાલજી મહેતા
ઘનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ?

મિર્ઝા અબ્દુલ રહીમખાન
કુલીજખાન
શિહાબુદિન અહમદખાન
મિર્ઝા અઝીઝ કોકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP