ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા સુલતાને નૌસેનાને વ્યવસ્થિત કરી રાજ્યને ચાંચિયાગીરીમાંથી મુક્ત કરાવ્યું હતું ?

મુઝફ્ફરશાહ બીજો
નાસુરુદ્દીન અહમદશાહ
કુતુબુદ્દીન અહમદશાહ
મહંમદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢની "આરઝી હકુમત"ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.

શામળદાસ ગાંધી
રતુભાઈ અદાણી
કનૈયાલાલ મુનશી
મોહોબતખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ?

ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા
નીઝામુદ્દીન અહમદ
અસફખાન
મુનીમખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP