ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું પ્રાચીન મંદિર કયાં આવેલું છે ? શામળાજી સોમનાથ તળાજા વડનગર શામળાજી સોમનાથ તળાજા વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ? આપેલ પૈકી કોઇ નહી રૂપસિંહ અને જોગીયા ભગત જટરા ભગત તીરૂતસિંહ અને બૅમનાયક આપેલ પૈકી કોઇ નહી રૂપસિંહ અને જોગીયા ભગત જટરા ભગત તીરૂતસિંહ અને બૅમનાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ? કર્ણદેવ કુમારપાળ દુર્લભરાજ ચામુડરાજ કર્ણદેવ કુમારપાળ દુર્લભરાજ ચામુડરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? મૌર્ય વંશ ગુપ્ત વંશ વાઘેલા વંશ સોલંકી વંશ મૌર્ય વંશ ગુપ્ત વંશ વાઘેલા વંશ સોલંકી વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયારે બેન્ક ઓફ બરોડાની સ્થાપના કરી ? 1902 1908 1906 1904 1902 1908 1906 1904 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP