ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું પ્રાચીન મંદિર કયાં આવેલું છે ? તળાજા વડનગર શામળાજી સોમનાથ તળાજા વડનગર શામળાજી સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લોથલ કયા કાળનું મહત્ત્વનું કેન્દ્ર છે ? મધ્ય પાષાણયુગ આદ્ય ઐતિહાસિક પ્રાગૈતિહાસિક ઐતિહાસિક મધ્ય પાષાણયુગ આદ્ય ઐતિહાસિક પ્રાગૈતિહાસિક ઐતિહાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1928માં બારડોલી તાલુકામાં સરકારે કેટલા ટકા મહેસૂલ વધાર્યું ? 24 ટકા 22 ટકા 25 ટકા 28 ટકા 24 ટકા 22 ટકા 25 ટકા 28 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોંકણના શિલાહાર રાજા મલ્લિકાર્જુનનો વધ કયા સોલંકી શાસકે કર્યો હતો ? ભીમદેવ પહેલો કુમારપાલ કર્ણદેવ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પહેલો કુમારપાલ કર્ણદેવ સોલંકી સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સૂર્યમંદિર - મોઢેરા 2. ચાંપાનેર - પાવાગઢ 3. સીદી સૈયદની જાળી - અમદાવાદ 4. સરખેજનો રોજો - અમદાવાદ 1,2,3 1,2,3,4 2 1,3,4 1,2,3 1,2,3,4 2 1,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ સરોજિની નાયડુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ સરોજિની નાયડુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP