ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ?

રસિકલાલ પરીખ
જયપ્રકાશ નારાયણ
ઈન્દુલાલ યાજ્ઞિક
પુરુષોત્તમ માવળંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ?

નિત્યાનંદ કાનુંગો
શ્રીમન્ નારાયણ
મહેદી નવાઝજંગ
પી.એન.ભગવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું.
બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરખેજ રોજાનું નિર્માણ નીચેના પૈકી કયા સુફી સંત સાથે સંબંધિત છે ?

શેખ અહમદ ગંજબક્ષ
હજરત અમીર અબ્બાસ
ખ્વાજા બંદે નવાજ
અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP