ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું પ્રાચીન મંદિર કયાં આવેલું છે ? વડનગર તળાજા શામળાજી સોમનાથ વડનગર તળાજા શામળાજી સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની "આરઝી હકુમત"ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. શામળદાસ ગાંધી મોહોબતખાન કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી શામળદાસ ગાંધી મોહોબતખાન કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ? દામાજી ગાયકવાડ મોરારજી દેસાઈ આનંદરાવ ગાયકવાડ આપેલ પૈકી એક પણ નહીં દામાજી ગાયકવાડ મોરારજી દેસાઈ આનંદરાવ ગાયકવાડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ? ખેડા સત્યાગ્રહ દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ ખેડા સત્યાગ્રહ દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ કામદાર હડતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો ? સિધ્ધરાજ કર્ણદેવ ભીમદેવ મૂળરાજ સિધ્ધરાજ કર્ણદેવ ભીમદેવ મૂળરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શકસ્તાન (સૈસ્તાન) માંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુઓ આપ્યાનું કહેવાય છે ? વલ્લભાચાર્ય શંકરાચાર્ય આચાર્ય નાગાર્જુન કલકાચાર્ય વલ્લભાચાર્ય શંકરાચાર્ય આચાર્ય નાગાર્જુન કલકાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP