ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ? શ્રી જમનલાલ બજાજ શ્રી સૈફુદીન કિચલુ શ્રી રવિન્દ્રનાથ ટાગોર શ્રી મદન મોહન માલવીય શ્રી જમનલાલ બજાજ શ્રી સૈફુદીન કિચલુ શ્રી રવિન્દ્રનાથ ટાગોર શ્રી મદન મોહન માલવીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? પુરુશાપુરા અને મથુરા સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને પાટલીપુત્ર મથુરા અને સારનાથ પુરુશાપુરા અને મથુરા સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને પાટલીપુત્ર મથુરા અને સારનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓગસ્ટ - 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? રૂઝવેલ્ટ ચર્ચિલ માઉન્ટબેટન એટલી રૂઝવેલ્ટ ચર્ચિલ માઉન્ટબેટન એટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) INA (ઈન્ડિયન નેશનલ આર્મી) ની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી ? જર્મની બર્મા અફઘાનિસ્તાન થાઇલેંડ જર્મની બર્મા અફઘાનિસ્તાન થાઇલેંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ? રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા ડેક્કન એજ્યુકેશન સોસાયટી રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા ડેક્કન એજ્યુકેશન સોસાયટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિયમ બેન્ટિક વિલિયમ ટલે વિલિયમ જ્યોર્જ વિલિયમ ક્લાઈવે વિલિયમ બેન્ટિક વિલિયમ ટલે વિલિયમ જ્યોર્જ વિલિયમ ક્લાઈવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP