ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ?

શ્રી મદન મોહન માલવીય
શ્રી જમનલાલ બજાજ
શ્રી સૈફુદીન કિચલુ
શ્રી રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ પેશવાઓની 'નાના સાહેબ'ના નામે કોણ પ્રસિદ્ધ હતું ?

બાજીરાવ પહેલો
બાજીરાવ બીજો
નાના ફડનવીસ
બાલાજી બાજીરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે.

તેલુગુ
તમિલ
કન્નડ
સંસ્કૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP