કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર શ્રી ડેલ સ્ટેઈન વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેમનું પૂરું નામ ડેલ વિલેમ સ્ટેઈન છે. તેઓ ફાસ્ટ બોલર તરીકે પ્રસિધ્ધ છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 439 વિકેટ અને વન ડે ક્રિકેટમાં 196 વિકેટ ઝડપી હતી. તેમને વર્ષ 2008માં ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આપેલ તમામ તેમનું પૂરું નામ ડેલ વિલેમ સ્ટેઈન છે. તેઓ ફાસ્ટ બોલર તરીકે પ્રસિધ્ધ છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 439 વિકેટ અને વન ડે ક્રિકેટમાં 196 વિકેટ ઝડપી હતી. તેમને વર્ષ 2008માં ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ અલ્ઝાઈમર દિવસ ક્યારે મનાવાય છે ? 23 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 17 સપ્ટેમ્બર, 2021ના રોજ GST કાઉન્સિલની કેટલી બેઠક યોજાઈ હતી ? 42મી 44મી 45મી 43મી 42મી 44મી 45મી 43મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Rankings 2021માં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે ? ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ શ્રી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ શ્રી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સંસ્કૃત ભાષામાં અનુવાદ માટે ‘સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020' કોને આપવામાં આવ્યો છે ? સુશ્રી મંજુ મોદી સુશ્રી કાશ્યપી મહા સુશ્રી મંજૂષા કુલકર્ણી સુશ્રી સંધ્યા કુંદનાણી સુશ્રી મંજુ મોદી સુશ્રી કાશ્યપી મહા સુશ્રી મંજૂષા કુલકર્ણી સુશ્રી સંધ્યા કુંદનાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) માહિતી અને પ્રસારણ મંત્રાલયે પત્રકાર કલ્યાણ યોજનાની માર્ગદર્શિકાની સમીક્ષા માટે કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી છે ? કંચન પ્રસાદ શેખર ઐયર અમિતકુમાર અશોકકુમાર ટંડન કંચન પ્રસાદ શેખર ઐયર અમિતકુમાર અશોકકુમાર ટંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP