ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

સુરેશ જોષી
બળવંતરાય ઠાકોર
મકરંદ દવે
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ?

પન્નાલાલ પટેલ
રામનારાયણ પાઠક
ઉમાશંકર જોષી
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP