ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ ?

પ્રાણલાલ મથુરામ
દલપતરામ
નર્મદ
પ્રાણલાલ ડોસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ?

નૃસિંહ વિભાકર
ડાહ્યાભાઈ ધોળશાજી
મણિશંકર ભટ્ટ
ફુલચંદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP