ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુભાષિતો, દુહા, મરસિયાં વગેરે ___ તરીકે જાણીતી વિશિષ્ટ બોલીમાં નિરૂપિત થયેલાં છે. ડેહર કેરવી છંદુ ડીંડળ ડેહર કેરવી છંદુ ડીંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાવ્ય પ્રકારનું કયું જોડકું ખોટું છે ? માલમ હલેસાં માર-લોકગીત રાનમાં-ગઝલ મહેનતની મોસમ-પ્રકૃતિગીત પગલે-પગલે-શૌર્યગીત માલમ હલેસાં માર-લોકગીત રાનમાં-ગઝલ મહેનતની મોસમ-પ્રકૃતિગીત પગલે-પગલે-શૌર્યગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? કેખુશરુ કાબરાજી અમૃત કેશવ નાયક પ્રવીણ જોશી રણછોડભાઈ ઉદયરામ કેખુશરુ કાબરાજી અમૃત કેશવ નાયક પ્રવીણ જોશી રણછોડભાઈ ઉદયરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ? આખ્યાન સ્વરૂપે કવિતા સ્વરૂપે ગરબી સ્વરૂપે સંવાદ સ્વરૂપે આખ્યાન સ્વરૂપે કવિતા સ્વરૂપે ગરબી સ્વરૂપે સંવાદ સ્વરૂપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? કાળચક્ર તુલસીક્યારો વસુંધરાનાં વ્હાલાદવલો વેવિશાળ કાળચક્ર તુલસીક્યારો વસુંધરાનાં વ્હાલાદવલો વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? અરદેશર ખબરદાર ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કવિ નર્મદ અરદેશર ખબરદાર ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP