ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુભાષિતો, દુહા, મરસિયાં વગેરે ___ તરીકે જાણીતી વિશિષ્ટ બોલીમાં નિરૂપિત થયેલાં છે. ડેહર ડીંડળ છંદુ કેરવી ડેહર ડીંડળ છંદુ કેરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યુગે યુગે કોનું દીર્ઘનાટક છે ? રાજેન્દ્ર શુકલ રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે તુષાર શુક્લ રાજેન્દ્ર શુકલ રાજેન્દ્ર શાહ હરીન્દ્ર દવે તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખોટી બે આની' હાસ્યરચના કયા સાહિત્યપ્રકારની છે ? જ્યોતીન્દ્ર દવે હરીન્દ્ર દવે અનિલ જોશી અશોક દવે જ્યોતીન્દ્ર દવે હરીન્દ્ર દવે અનિલ જોશી અશોક દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? સુરેશ જોષી બળવંતરાય ઠાકોર મકરંદ દવે નિરંજન ભગત સુરેશ જોષી બળવંતરાય ઠાકોર મકરંદ દવે નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તેજરેખા’ કોનો કાવ્યસંગ્રહ છે ? યશવંત શુક્લ મધુ રાય ઇન્દુલાલ ગાંધી સુરેશ જોષી યશવંત શુક્લ મધુ રાય ઇન્દુલાલ ગાંધી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? પન્નાલાલ પટેલ રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી નવલરામ પંડ્યા પન્નાલાલ પટેલ રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP