ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ?

રવિશંકર મહારાજ
ગાંધીજી
ઈન્દુલાલ યાજ્ઞિક
કે.કા.શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ?

ધીરો ભગત
દાસી જીવણ
દુલા ભાયા કાગ
બાપુસાહેબ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બકુલ બક્ષીના કયા વાર્તાસંગ્રહોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાડમી એવોર્ડ આપવામાં આવ્યો છે ?

મોનાલિસા
મજલિસ
ઉપરોક્ત બંને
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP