ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી મનસુખરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? કરણઘેલો - નવલકથા કુંવરબાઈનું મામેરું - આખ્યાન નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ભણકાર - ખંડકાવ્ય કરણઘેલો - નવલકથા કુંવરબાઈનું મામેરું - આખ્યાન નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ભણકાર - ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી સાહિત્યકાર વર્ષા અડાલજનું પુસ્તક જણાવો. વીજળીને ચમકારે રંગભૂમિ સાંજ છૂટ્યાની વેળા રેતપંખી વીજળીને ચમકારે રંગભૂમિ સાંજ છૂટ્યાની વેળા રેતપંખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખોટી બે આની' હાસ્યરચના કયા સાહિત્યપ્રકારની છે ? હરીન્દ્ર દવે અનિલ જોશી જ્યોતીન્દ્ર દવે અશોક દવે હરીન્દ્ર દવે અનિલ જોશી જ્યોતીન્દ્ર દવે અશોક દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્નેહી પરમારનું જન્મસ્થળ જણાવો. સનાળિયા નાકોડા હરસોલ ફોજીવાડા સનાળિયા નાકોડા હરસોલ ફોજીવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉઘાડ’ કાવ્યસંગ્રહ કોનો છે ? ચિનુ મોદી ધીરુભાઈ પરીખ નગીનદાસ મારફતિયા શાહબુદ્દીન રાઠોડ ચિનુ મોદી ધીરુભાઈ પરીખ નગીનદાસ મારફતિયા શાહબુદ્દીન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP