ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઇચ્છારામ દેસાઈ
મહિપતરામ નીલકંઠ
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ?

બળવંતરાય ઠાકોર
નટવરલાલ પંડ્યા
અરદેશર ખબરદાર
કવિ બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ઉમાશંકર જોષી - વાસુકી
મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત
ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP