ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? મહિપતરામ નીલકંઠ મનસુખરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ મનસુખરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? મણિલાલ દ્વિવેદી કાકાસાહેબ કાલેલકર કલાપી મહાદેવભાઈ દેસાઈ મણિલાલ દ્વિવેદી કાકાસાહેબ કાલેલકર કલાપી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ બક્ષીના કયા વાર્તાસંગ્રહોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાડમી એવોર્ડ આપવામાં આવ્યો છે ? મજલિસ મોનાલિસા એક પણ નહીં ઉપરોક્ત બંને મજલિસ મોનાલિસા એક પણ નહીં ઉપરોક્ત બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુન્દનિકા કાપડિયાની પ્રથમ રચના જણાવો ? અગન પિપાસા કાગળની હોડી પ્રેમનાં આંસુ પરોઢ થતા પહેલા અગન પિપાસા કાગળની હોડી પ્રેમનાં આંસુ પરોઢ થતા પહેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી મનસ્વી પ્રાંતિજવાલા ચંદ્રકાંત શાહ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી મનસ્વી પ્રાંતિજવાલા ચંદ્રકાંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સથવારો' નવલિકાસંગ્રહ કોનો છે ? ઉમા મહેશ્વરન્ શંકર વૈદ્ય નાનાભાઈ જેબલિયા લાભુબેન મહેતા ઉમા મહેશ્વરન્ શંકર વૈદ્ય નાનાભાઈ જેબલિયા લાભુબેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP