ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

ઇચ્છારામ દેસાઈ
મહિપતરામ નીલકંઠ
ગોવર્ધનરામ ત્રિપાઠી
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ?

કરણઘેલો - નવલકથા
કુંવરબાઈનું મામેરું - આખ્યાન
નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો
ભણકાર - ખંડકાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી સાહિત્યકાર વર્ષા અડાલજનું પુસ્તક જણાવો.

વીજળીને ચમકારે
રંગભૂમિ
સાંજ છૂટ્યાની વેળા
રેતપંખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP