ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઇચ્છારામ દેસાઈ
મહિપતરામ નીલકંઠ
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ?

હિમાલયનો પ્રવાસ
સત્યના પ્રયોગ
દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ
હિન્દસ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માય ડીયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે ?

મણિલાલ હ. પટેલ
લાભશંકર ઠાકર
નર્મદાશંકર દવે
જયંતીલાલ ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP