ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ?

ડગલું ભર્યું કે ન હઠવું
દાસપણું ક્યાં સુધી
સહુ ચાલો જીતવા જંગ
પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

રણછોડદાસ
લાલદાસ કડિયા
લલ્લુભાઈ જગજીવનરામ
મયારામ શંભુનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

ત્રિભુવનદાસ લુહાર
ઈશ્વર પેટલીકર
દક્ષેશ ઠાકર
આઈ. કે. વીજળીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP