ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ?

સ્વામી આનંદ
સયાજીરાવ ગાયકવાડ
દલપતરામ
મહીપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા
રામનારાયણ પાઠક - મનો વિહાર
મણિલાલ દ્વિવેદી - તરંગલીલા
ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાશીનું કરવત’ ટૂંકી વાર્તાના સર્જક કોણ છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
ઉશનસ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP