ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મેહતાના કાવ્ય ‘ જળકમળ છાંડી જાને’ નો પ્રકાર જણાવો ? પ્રભાતિયું લોકગીત પદ ભડલીગીત પ્રભાતિયું લોકગીત પદ ભડલીગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? પ્રેમાનંદ સહજાનંદ રામાનંદ દયાનંદ પ્રેમાનંદ સહજાનંદ રામાનંદ દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ભાગ્યેજ જહા વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ભાગ્યેજ જહા વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ? આચારાંગ સૂત્ર થેરીગાથા સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર આચારાંગ સૂત્ર થેરીગાથા સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ? ચં. ચી. મહેતા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટીયા ચં. ચી. મહેતા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શબ્દાનુશાસન' ગ્રંથના લેખક કોણ છે ? વિમળસૂરિ હેમચંદ્રાચાર્ય મેરૂતુંગાચાર્ય કુમારપાળ વિમળસૂરિ હેમચંદ્રાચાર્ય મેરૂતુંગાચાર્ય કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP