ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે ? ધોળા ચિત્તળ સાદરા ઊંઢાઈ ધોળા ચિત્તળ સાદરા ઊંઢાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ચીનુભાઈ મોદી - દ્વિરેફ બ.ક.ઠાકોર - સેહની મણિશંકર ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોશી - વાસુકિ ચીનુભાઈ મોદી - દ્વિરેફ બ.ક.ઠાકોર - સેહની મણિશંકર ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોશી - વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ભીની હવા, ભીના શ્વાસ ગગનધરા પર તડકા નીચે ધૂળમાંની પગલીઓ પડઘાની પેલે પાર ભીની હવા, ભીના શ્વાસ ગગનધરા પર તડકા નીચે ધૂળમાંની પગલીઓ પડઘાની પેલે પાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ? આનંદશંકર ધ્રુવ ગુણવંત શાહ વિનોદ ભટ્ટ ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ ગુણવંત શાહ વિનોદ ભટ્ટ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. રમેશ પારેખ - સોનલ ક.મા.મુનશી - લઘરો હરિકૃષ્ણ પાઠક - અડવા સિતાંશુ યશશ્ચંદ્ર - મગન રમેશ પારેખ - સોનલ ક.મા.મુનશી - લઘરો હરિકૃષ્ણ પાઠક - અડવા સિતાંશુ યશશ્ચંદ્ર - મગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ? વિનોદ ભટ્ટ નવલરામ ત્રિવેદી રમણભાઈ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ નવલરામ ત્રિવેદી રમણભાઈ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP