ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

નગીનદાસ પારેખ - રમણિયતા
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા
નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ
ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી
જીગર અને અમી - ચુનીલાલ શાહ
ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા
મેના ગુર્જરી - રસિકલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર આત્મારામ જોશી
ઉમાશંકર નર્મદાશંકર જોશી
ઉમાશંકર જેઠાલાલ જોશી
ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ?

અનિલ જોશી
પ્રહલાદ પારેખ
નીતા રામૈયા
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP