ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ? દરબાર પુંજાવાળા હસુ યાજ્ઞિક મૂકેશ જોષી ઈવા ડેવ દરબાર પુંજાવાળા હસુ યાજ્ઞિક મૂકેશ જોષી ઈવા ડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ? સાહિત્ય અકાદમી સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ સાહિત્ય અકાદમી સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? કવિ કાન્ત કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કાન્ત કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય કોનું છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી પ્રેમાનંદ અખો જ્યોતીન્દ્ર દવે ગોવર્ધનરામ ત્રિપાઠી પ્રેમાનંદ અખો જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાતાવરણ - શબ્દની સંધિ છૂટી પાડો. વા + તાવાર્ણ વાત + આવરણ વાતા + આવરણ વાત + અનાવરણ વા + તાવાર્ણ વાત + આવરણ વાતા + આવરણ વાત + અનાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક ભજવતાં - નાટ્ય વિવેચનનું પુસ્તક ___ લખ્યું છે. જનક દવે કે.એમ. મુનશી દલપતરામ સી.સી.મહેતા જનક દવે કે.એમ. મુનશી દલપતરામ સી.સી.મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP