ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય 'તું ભારતને જગાડ !' નો ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે આપ્યો છે ? કિશોર મકવાણા મહાદેવ દેસાઈ વિનોબા ભાવે નગીનદાસ પારેખ કિશોર મકવાણા મહાદેવ દેસાઈ વિનોબા ભાવે નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સંભવિત યુગે યુગે‘ હાસ્ય નવલના રચનાકાર કોણ છે ? વજુ કોટક બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર તારાબહેન મોડક વજુ કોટક બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર તારાબહેન મોડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભજન કરે તે જીતે’ ભજન કોનુ છે? ગંગાસતી મકરંદ દવે નરસિંહ મહેતા મીરાં ગંગાસતી મકરંદ દવે નરસિંહ મહેતા મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુજરાતના ગાલિબ' તરીકે કોણ ઓળખાય છે ? અમૃત ઘાયલ બેફામ આદિલ મન્સૂરી મરીઝ અમૃત ઘાયલ બેફામ આદિલ મન્સૂરી મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની અમરપંક્તિ 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ' બોટાદકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? નિર્ઝરણી રાજતરંગિણી શૈવલિની સ્ત્રોતસ્વિની નિર્ઝરણી રાજતરંગિણી શૈવલિની સ્ત્રોતસ્વિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જ્ઞાનચક્ર’ના નામથી ગુજરાતીમાં પ્રથમ જ્ઞાનકોશ કોણે તૈયાર કર્યો ? દલસુખભાઈ માલવણિયા રતનજી ફરમજી શેઠના અમૃત કેશવ નાયક ઈલા આરબ મહેતા દલસુખભાઈ માલવણિયા રતનજી ફરમજી શેઠના અમૃત કેશવ નાયક ઈલા આરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP