ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય 'તું ભારતને જગાડ !' નો ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે આપ્યો છે ? વિનોબા ભાવે કિશોર મકવાણા મહાદેવ દેસાઈ નગીનદાસ પારેખ વિનોબા ભાવે કિશોર મકવાણા મહાદેવ દેસાઈ નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘તાર્કિકબોધ’ના રચનાકાર કોણ છે ? જીણાભાઈ દેસાઈ વીર નર્મદ કવિ કાન્ત દલપતરામ જીણાભાઈ દેસાઈ વીર નર્મદ કવિ કાન્ત દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક.મા. મુનશી રચિત નથી ? કરણઘેલો જય સોમનાથ ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા કરણઘેલો જય સોમનાથ ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ? ભોળાભાઈ પટેલ ભગવતીકુમાર શર્મા મધુસૂદન પારેખ કાન્તિ ભટ્ટ ભોળાભાઈ પટેલ ભગવતીકુમાર શર્મા મધુસૂદન પારેખ કાન્તિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલાપીનું પૂરું નામ જણાવો. તખ્તસિંહ પરમાર સુરસિંહજી ગોહિલ સમરસિંહ ગોહિલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી તખ્તસિંહ પરમાર સુરસિંહજી ગોહિલ સમરસિંહ ગોહિલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP