ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય 'તું ભારતને જગાડ !' નો ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે આપ્યો છે ?

નગીનદાસ પારેખ
વિનોબા ભાવે
મહાદેવ દેસાઈ
કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ?

દલપત પઢિયાર
પ્રિયકાંત મણિયાર
રઘવાજી માઘડ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ?

કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ
નરસિંહ મહેતા
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શેરે-એ-કાશ્મીર" કોનું ઉપનામ છે ?

ફારુક શેખ
શેખ અબ્દુલ્લા
ફારુક અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP