ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ? વિનેશ અંતાણી વિશ્વનાથ ભટ્ટ આદિલ મન્સૂરી જયંતિલાલ ગોહેલ વિનેશ અંતાણી વિશ્વનાથ ભટ્ટ આદિલ મન્સૂરી જયંતિલાલ ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે? હરિવલ્લભ ભાયાણી ભગવાનદાસ પટેલ ખોડીદાસ પરમાર ઝવેરચંદ મેઘાણી હરિવલ્લભ ભાયાણી ભગવાનદાસ પટેલ ખોડીદાસ પરમાર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભીમદેવ સોલંકી' પાત્ર કઈ નવલકથાનું છે ? પૃથ્વીવલ્લભ વેવિશાળ પાટણની પ્રભુતા ચૌલા દેવી પૃથ્વીવલ્લભ વેવિશાળ પાટણની પ્રભુતા ચૌલા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા નર્મદ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા નર્મદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ? મકરંદ દવે રાજેન્દ્ર શાહ સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે રાજેન્દ્ર શાહ સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડૉ. હસુ યાજ્ઞિકનો જન્મ કયાં થયો હતો ? સુરત કચ્છ અમદાવાદ રાજકોટ સુરત કચ્છ અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP