સામાન્ય જ્ઞાન (GK)
અમેરિકાનો વિઝા લેવો હોય તો કઈ ઓફિસમાં મળી શકે ?

ઈન્ડો-અમેરિકન સોસાયટી
પાસપોર્ટ ઓફિસ
અમેરિકન કોન્સોલેટ
આપણા વિદેશ મંત્રાલયમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ?

રંગપુર - દીનાપુર વિદ્રોહ
ભીલ વિદ્રોહ
સંન્યાસી વિદ્રોહ
વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?

સત્યેન્દ્રનાથ બોઝ
જવાહરલાલ નેહરુ
સુભાષચંદ્ર બોઝ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP