Gujarat Police Constable Practice MCQ Part - 2
સીઆર.પી.સી.-1973 મુજબ નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ?

FIR માત્ર પોલીસને જ આપી શકાય
FIR લેખિત કે મૌખિક હોઈ શકે
FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે
ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા માં ક્યું વિટામીન મદદરૂપ છે?

વિટામીન E
વિટામીન D
વિટામીન K
વિટામીન A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના સાહિત્યકારોને તેમની રચિત કૃતિ સાથે સરખાવો.
(P) કિશનસિંહ ચાવડા
(Q)જયશંકર સુંદરી
(R)ચુનિલાલ મડિયા
(S) કાકા કાલેલકર
(1) અમાસના તારા
(2) થોડા આંસુ થોડા ફૂલ
(3) હિમાલયનો પ્રવાસ
(4) લીલુડી ધરતી

P - 3, Q - 4, R - 1, S - 2
P - 1, Q - 2, R - 4, S - 3
P - 1, Q - 3, R - 2, S - 4
P - 4, Q - 1, R - 3, S - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP