ભારતનું બંધારણ (Constitution Of India)
માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 કેટલા અધ્યાયો અને ધારાઓમાં વહેંચાયેલો છે ?

8 અધ્યાય, 43 ધારા
8 અધ્યાય, 42 ધારા
8 અધ્યાય, 43 ધારા
6 અધ્યાય, 40 ધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ(આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ?

અનુચ્છેદ – 217
અનુચ્છેદ – 226
અનુચ્છેદ – 32
અનુચ્છેદ – 227

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP