ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 કેટલા અધ્યાયો અને ધારાઓમાં વહેંચાયેલો છે ? 8 અધ્યાય, 42 ધારા 8 અધ્યાય, 43 ધારા 6 અધ્યાય, 40 ધારા 8 અધ્યાય, 43 ધારા 8 અધ્યાય, 42 ધારા 8 અધ્યાય, 43 ધારા 6 અધ્યાય, 40 ધારા 8 અધ્યાય, 43 ધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવેલી છે ? 18 19 22 25 18 19 22 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગષ્ટ 1947 બાદ દેશના સૌ પ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ? સી. ડી. દેશમુખ લિયાકતઅલી ખાન જહોન મથાઈ આર. કે. સન્મુખમ શેટ્ટી સી. ડી. દેશમુખ લિયાકતઅલી ખાન જહોન મથાઈ આર. કે. સન્મુખમ શેટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધીશોના પગાર અને ભથ્થાની જોગવાઈ બંધારણના ક્યા પરિશિષ્ટમાં છે ? પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -5 પરિશિષ્ટ -2 પરિશિષ્ટ -1 પરિશિષ્ટ -3 પરિશિષ્ટ -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP