ટકાવારી (Percentage)
શિશુમંદિરના તમામ વિદ્યાર્થી ભાઈબહેનોમાંથી 70 ભાઈઓ અને 50 બહેનો અંબાજી પ્રવાસે જવાના હતા. પરંતુ વરસાદને કારણે ભાઈઓમાંથી 50% અને બહેનોમાંથી 40% લોકો પ્રવાસે જઇ શક્યા, તો આશરે કેટલા ટકા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા ?

40
42
44
46

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક કામદારની મજૂરી પહેલા 10% વધારાય અને પછી 5% ઘટાડાય તો તેની મૂળ મજુરીમાં કેટલા ટકાનો વધારો કે ઘટાડો થશે ?

5.4% ઘટાડો
5.4% વધારો
4.5% ઘટાડો
4.5% વધારો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
ચોખાના ભાવમાં 20% વધારો થતાં રમાબેનને ચોખાના વપરાશમાં ___% ઘટાડો કરવો પડશે, જેથી તેમના કુલ ખર્ચમાં કોઈ ફેરફાર થાય નહિ ?

12%
20%
16⅔%
18½%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP