Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

વિરાટ કોહલી
ગૌતમ ગંભીર
મહેન્દ્રસિંહ ધોની
ચેતેશ્વર પૂજારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રાજ્યાભિષેક પહેલા અશોક ___નો રાજ્યપાલ હતો.

કુંતલ
વારંગલ
ઉજ્જૈન
કર્ણાવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
A તથા B કોઈ કામને અલગ-અલગ ક્રમશઃ 20 દિવસ તથા 30 દિવસમાં પૂરું કરે છે. તેણે થોડો સમય સાથે મળીને કાર્ય કર્યુ પછી B કામ છોડીને ચાલ્યો ગયો. જો બાકી વધેલું કાર્ય A 10 દિવસમાં પૂરું કરે છે. તો B એ કેટલા દિવસ સુધી કાર્ય કર્યું હશે ?

16 દિવસ
6 દિવસ
12 દિવસ
8 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુપ્ત વંશનો છેલ્લો શાસક કોણ હતો ?

શકાદિત્ય
વિષ્ણુગુપ્ત
મહેન્દ્રાદિત્ય
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP