Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

ચેતેશ્વર પૂજારા
વિરાટ કોહલી
મહેન્દ્રસિંહ ધોની
ગૌતમ ગંભીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કઈ એક રાશી પર 8% વાર્ષિક દર પર 3 વર્ષનું સાદુ વ્યાજ રૂા.960 છે. તથા સમાન ધનરાશી પર 10% વાર્ષિક દરથી 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શું થશે (વાર્ષિક) ?

રૂા.720
રૂા.800
રૂા.840
રૂા.920

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને ___ કહેવામાં આવે છે.

રેકોર્ડ
રો
ફિલ્ડ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
CNG માં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે.

મિથેન
નાઈટ્રોજન
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP