Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

મહેન્દ્રસિંહ ધોની
વિરાટ કોહલી
ચેતેશ્વર પૂજારા
ગૌતમ ગંભીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કરેલા ઉપકારને જાણે’ તેને શું કહેવાય ?

કૃતજ્ઞ
પરોપકારી
ઉપકૃત
કૃતઘ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાબાઈને કોણે ઉછેર્યા હતા ?

શ્રીકૃષ્ણ
વીરકુવરીએ
દાદા રાવ દુદાજીએ
રત્નસિંહજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતીય નેવી દ્વારા ભારતમાં કઈ જગ્યાએ Virtual Reality Centre(VRC)નો પ્રારંભ કરવામાં આવ્યો છે ?

કોલકાતા
બેંગલુરુ
ચેન્નઈ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP