Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

વિરાટ કોહલી
ગૌતમ ગંભીર
મહેન્દ્રસિંહ ધોની
ચેતેશ્વર પૂજારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સુક્તાન’ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?

વિટામિન-B
વિટામિન-A
વિટામિન-C
વિટામિન-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
3 વર્ષ પૂર્વ X ની ઉંમર Y ની વર્તમાન ઉંમરથી ત્રણ ગણી છે. વર્તમાનમાં Zની ઉંમર Yની ઉંમરથી બે ગણી છે. સાથે જ Z, X થી 12 વર્ષ નાનો છે. Z ની વર્તમાન ઉંમર શું થાય છે ?

25 વર્ષ
18 વર્ષ
6 વર્ષ
12 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP