Talati Practice MCQ Part - 2
વર્ષ 2019માં કયા ભારતીય ક્રિકેટરને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

ગૌતમ ગંભીર
મહેન્દ્રસિંહ ધોની
ચેતેશ્વર પૂજારા
વિરાટ કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ?

ગૌરીશંકર જોષી
રમણલાલ દેસાઈ
કાકા કાલેલકર
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

16
18
17
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કવિ ઈશ્વર પેટલીકર ક્યા જિલ્લાના વતની છે ?

છોટા ઉદેપુર
વડોદરા
આણંદ
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ટાઈપરાઈટરની શોધ કોણે કરી ?

માર્કોની
રોન્ટજન
ડેવી
ક્રિસ્ટોફર શોલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP