GPSC PI Prelim Exam Paper 03 January 2021
2020 ની Asian wrestling championship (એશિયન કુસ્તી ચેમ્પિયનશીપ) માં મેડલની ગણતરીમાં જાપાન ટોચના ક્રમે રહ્યું જ્યારે ભારત ___ મા ક્રમે આવ્યું.

5th (પાંચમા)
4th (ચોથા)
3rd (ત્રીજા)
2nd (બીજા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?
1. વિટામીન A - પાકા પીળાં ફળો
2. વિટામિન B1 - ઈંડા
3. વિટામીન E - બદામ અને બીયાં
4. વિટામિન K - પાલક

ફક્ત 2,3 અને 4
1,2,3 અને 4
ફક્ત 3 અને 4
ફક્ત 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો.
P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી.
Q કયા માળ પર રહે છે ?

ચોથા
છઠ્ઠા
બીજા
નક્કી ન કરી શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો એક લંબચોરસનું ક્ષેત્રફળ 1440 ચો સેમી હોય અને તેની બાજુઓ 8:5ના ગુણોત્તરમાં હોય તો તે લંબચોરસની પરિમીતી કેટલી થશે ?

104 સેમી
આપેલ પૈકી એક પણ નહીં
312 સેમી
156 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જોડકા જોડો.
a. ઘરશાળા
b. ગોવર્ધનરામ સાહિત્ય સભા
c. ગુજરાત સાહિત્ય સભા
d. નંદીગ્રામ
i. ભાવનગર
ii. નડિયાદ
iii. અમદાવાદ
iv. ધરમપુર

a-iii, b-iv, c-ii, d-i
a-i, b-ii, c-iii, d-iv
a-iii, b-iv, c-i, d-ii
a-i, b-ii, c-iv, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
પુષ્ટિમાર્ગ સંપ્રદાયના આદ્યસ્થાપક વલ્લભાચાર્યજીએ ગુજરાતમાં કૃષ્ણ ભક્તિની સાથે સંગીત મહિમા વધાર્યો. આ સંદર્ભે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. સંગીત દ્વારા સંપ્રદાયના ઘણા તત્વો લોકો સુધી પહોંચી શક્યા.
ii. વૈષ્ણવ મંદિરોનું સંગીત હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાવા લાગ્યું.
iii. તેઓ "સંગીત નહીં તો સંપ્રદાય નહીં" એ મતના પુરસ્કર્તા હતા.

ફક્ત i અને ii
ફક્ત iii
આપેલ પૈકી કોઇ નહી
i,ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP