ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ? રતિલાલ બોરીસાગર મહેન્દ્ર મેઘાણી વર્ષા અડાલજા દિલીપ રાણપુરા રતિલાલ બોરીસાગર મહેન્દ્ર મેઘાણી વર્ષા અડાલજા દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો. રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ નંદશંકર તુળજાશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ નંદશંકર તુળજાશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હિંદમાતાને સંબોધન' કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે ? સંતાન જિન પારસી વિશ્વાસી સંતાન જિન પારસી વિશ્વાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રેખાચિત્રોનો સંગ્રહ ‘સંબંધોનું આકાશ’ના લેખક કોણ છે ? તારાબહેન મોડક ધીરુબહેન પટેલ પ્રીતિસેન ગુપ્તા શરીફા વીજળીવાળા તારાબહેન મોડક ધીરુબહેન પટેલ પ્રીતિસેન ગુપ્તા શરીફા વીજળીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ ગુણવંત શાહ આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ ગુણવંત શાહ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો ? સુરતમાં ભાવનગરમાં અમદાવાદમાં વડોદરામાં સુરતમાં ભાવનગરમાં અમદાવાદમાં વડોદરામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP