ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ?

મહેન્દ્ર મેઘાણી
દિલીપ રાણપુરા
વર્ષા અડાલજા
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

રણજિતરામ સુવર્ણચંદ્રક
નોબલ પારિતોષિક
જ્ઞાનપીઠ એવોર્ડ
નર્મદચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

ધરતીનું લૂણ - સ્વામી આનંદ
ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી
કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી
હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ?

દાસપણું ક્યાં સુધી
પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ?
સહુ ચાલો જીતવા જંગ
ડગલું ભર્યું કે ન હઠવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP