ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ચલાવેલા વિચારપત્રો સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
હરિજન અને હરિબંધુ
યંગ ઈન્ડિયા
ઇન્ડિયન ઓપિનિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકાં જોડો.
લેખક
a. દલપતરામ
b. શામળ
c. મણિભાઈ નભુભાઈ
d. સ્વામી આનંદ
કૃતિ
1. રેવાખંડ
2. નારી પ્રતિષ્ઠા
3. ઈસુનુ બલિદાન
4. તાર્કિક બોધ

d-1, a-2, b-3, c-4
b-1, c-2, d-3, a-4
a-1, b-2, c-3, d-4
c-1, b-2, a-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ચંદ્રવદન મહેતા-આગગાડી
શામળ-રણયજ્ઞ
રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક
દલપતરામ-મિથ્યાભિમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો.

ઊંચી ડેલી
ઉજાસના આંસુ
સૂકી ધરતી સૂકું આકાશ
મીરાંની રહી મહેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP