ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ચલાવેલા વિચારપત્રો સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
ઇન્ડિયન ઓપિનિયન
હરિજન અને હરિબંધુ
યંગ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ
વિનોદ ભટ્ટ
ભાગ્યેજ જહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયો વિકલ્પ સાચો નથી ?

ગુજરાતનો ઈતિહાસ - પ્રાણલાલ એદલજી ડોસા
લક્ષ્મી - ખબરદાર
કાન્હડદે - પદ્મનાભ
મારી હકીકત - નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ?

સોક્રેટિસ
દીપ નિર્વાણ
કુરુક્ષેત્ર
ઝેર તો પીધા છે જાણી જાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP