GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ત્રણ ખાનાંવાળા રોકડમેળમાં નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?

પ્રથમ રોકડનું ખાનું, બીજુ વટાવનું ખાનું અને ત્રીજું બેંકનું ખાનું
પ્રથમ બેંકનું ખાનું, બીજુ રોકડનું ખાનું અને ત્રીજું વટાવનું ખાનું
આપેલ પૈકી એક પણ નહીં
પ્રથમ વટાવનું ખાનું, બીજુ રોકડનું ખાનું અને ત્રીજું બેંકનું ખાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પેઢીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતને સંખ્યાબંધ પરિબળો અસર કરે છે. આ સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) પેઢીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતને ધંધાના પ્રકાર સાથે સંબંધ નથી.
(II) પેઢીની નિશ્ચિત મૌસમી કામગીરી હોય ત્યારે સામાન્ય રીતે ઊંચા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાતના પ્રમાણમાં વધઘટ રહે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
(I) અને (II) બંને સાચાં નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સંભાવના અંગે નીચેની પરિભાષા ધ્યાનમાં લો.
(I) કોઈપણ પ્રયોગના તમામ સંભવિત પરિણામોના ગણને નિવારક ઘટનાઓ કહે છે.
(II) ઘટનાઓના ગણને પરસ્પર નિવારક કહેવાશે, જો એક ઘટનાનું બનવું બીજી ઘટનાને બનતા ન અટકાવે તો.
(III) ઘટનાઓ સમાન કહેવાશે જો બધા જ સંબંધિત પુરાવાઓને ધ્યાને લેતા અન્યની પસંદગીમાં કોઈપણ એક ને અપેક્ષિત ગણાશે.
ઉપરમાંથી કયા સાચાં છે ?

(I) અને (II)
(II) અને (III)
(I) અને (III)
એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
CGST એક્ટ 2017 ની કલમ 35(1) મુજબ, દરેક રજીસ્ટર્ડ વ્યક્તિએ સાચાં હિસાબો જાળવવા પડે છે કે જેમાં –
(I) માલનું ઉત્પાદન અથવા મેન્યુફેક્ચરીંગ
(II) માલ અથવા સેવા અથવા બંનેની આવક અને જાવકની સપ્લાય અંગેની
(III) માલનો સ્ટોક
(IV) ઈનપુટ ટેક્ષ ક્રેડીટના લીધેલ લાભની

માત્ર (III) અને (IV) સાચાં છે.
બધા જ સાચાં છે.
માત્ર (I), (II) અને (III) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
IMF ના કિસ્સામાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) IMF એ UNO સાથે સંકળાયેલ સ્વાયત્ત સંસ્થા છે.
(II) પ્રતિભાગી દેશો પાસેથી નક્કી કરેલા નિયત હિસ્સા પ્રમાણે નાણાં મેળવે છે.
(III) સભ્ય દેશોએ મૂડી ભંડોળમાં આપેલ ફાળાને આધારે તેમનો હિસ્સો નિયત કરવામાં આવે છે.

માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (III)
માત્ર (II) અને (III) સાચાં છે.
બધાં જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ?
(I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે.
(II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.

માત્ર (I)
(I) અને (II) બંનેમાંથી એકપણ નહીં
માત્ર (II)
(I) અને (II) બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP