ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા? વીર દુર્ગાદાસ વીર મણાજી વીર મહેશદાસ વીર માંગડાવાળો વીર દુર્ગાદાસ વીર મણાજી વીર મહેશદાસ વીર માંગડાવાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જિલ્લા વિકાસ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે ? વિકાસ કમિશ્નર જિલ્લા પ્રમુખ કલેકટર જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશ્નર જિલ્લા પ્રમુખ કલેકટર જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો. વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા શેઠ નવરોજી પેસ્તનજી વકીલ દાદાભાઈ નવરોજી ખારશેદજી ફેરદુનજી પારેખ વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા શેઠ નવરોજી પેસ્તનજી વકીલ દાદાભાઈ નવરોજી ખારશેદજી ફેરદુનજી પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમાજકલ્યાણની પ્રવૃત્તિને વધુ વ્યાપક બનાવવા સમાજ કલ્યાણ બોર્ડની રચના કયારે કરવામાં આવી ? 1957 1953 1963 1951 1957 1953 1963 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ? ખંભાત સુરત વલ્લભી ભરૂચ ખંભાત સુરત વલ્લભી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ શાંતિદાસ જવાહરી શેઠ લક્ષ્મીચંદ શેઠ ખુશાલચંદ શેઠ શામલાજી શેઠ શાંતિદાસ જવાહરી શેઠ લક્ષ્મીચંદ શેઠ ખુશાલચંદ શેઠ શામલાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP