ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા? વીર મણાજી વીર દુર્ગાદાસ વીર મહેશદાસ વીર માંગડાવાળો વીર મણાજી વીર દુર્ગાદાસ વીર મહેશદાસ વીર માંગડાવાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચંદનની લાકડાની પેટી ઉપર રામાયણ અને સમુદ્રમંથનના દશ્યો ક્યાં કોતરવામાં આવે છે ? હિંમતનગર સુરત વલસાડ પાલનપુર હિંમતનગર સુરત વલસાડ પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ? ન્હાનાલાલ ગાંધીજી કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ન્હાનાલાલ ગાંધીજી કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો ? સિકંદર બહાદુરશાહ મહમદ - II મોહમ્મદ બેગડો સિકંદર બહાદુરશાહ મહમદ - II મોહમ્મદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસઈ ગામે કયા સંત થઈ ગયા ? સંત દેવીદાસ રોહીદાસ વિઝાત સંત આપા સંત દેવીદાસ રોહીદાસ વિઝાત સંત આપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) લંડનમાં ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કોણે કરી ? શ્યામજીકૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા વીર સાવરકર મેડમ ભિખાઈજી કામા શ્યામજીકૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા વીર સાવરકર મેડમ ભિખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP