ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા? વીર મણાજી વીર દુર્ગાદાસ વીર મહેશદાસ વીર માંગડાવાળો વીર મણાજી વીર દુર્ગાદાસ વીર મહેશદાસ વીર માંગડાવાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પટારા બનાવવાનો ઉદ્યોગ, ભાવનગરનો તો નાની પેટીઓ બનાવવાનો ઉદ્યોગ કયાં વિકાસ પામ્યો છે ? જોધપુર મહુવા ગોંડલ નારદીપુર જોધપુર મહુવા ગોંડલ નારદીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ? શ્રેય:સાધક વર્ગ વેદાંતી પ્રણામી આર્યસમાજી શ્રેય:સાધક વર્ગ વેદાંતી પ્રણામી આર્યસમાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? મંગળવાર સોમવાર ગુરુવાર રવિવાર મંગળવાર સોમવાર ગુરુવાર રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 2 ઑક્ટોબર, 1915 15 ફેબ્રુઆરી, 1915 17 જૂન, 1917 27 જૂન, 1917 2 ઑક્ટોબર, 1915 15 ફેબ્રુઆરી, 1915 17 જૂન, 1917 27 જૂન, 1917 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યા વર્ષમાં યોજાયું હતું ? વર્ષ 1916 વર્ષ 1918 વર્ષ 1920 વર્ષ 1913 વર્ષ 1916 વર્ષ 1918 વર્ષ 1920 વર્ષ 1913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP