ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા? વીર માંગડાવાળો વીર દુર્ગાદાસ વીર મહેશદાસ વીર મણાજી વીર માંગડાવાળો વીર દુર્ગાદાસ વીર મહેશદાસ વીર મણાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ? હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ડૉ. જીવરાજ નારાયણ મહેતા બળવંતરાય ગોપાલજી મહેતા ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ ડૉ. જીવરાજ નારાયણ મહેતા બળવંતરાય ગોપાલજી મહેતા ઘનશ્યામભાઈ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ? ચાંપાનેરની નગીના મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ બાઈ હરિરની વાવ સૈયદ આલમની મસ્જિદ ચાંપાનેરની નગીના મસ્જિદ મલિક શાબાનની મસ્જિદ બાઈ હરિરની વાવ સૈયદ આલમની મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈલા ભટ્ટ દ્વારા સ્થાપિત સેવા સંસ્થાની પત્રિકાનું નામ આપો. પ્રાર્થના મહર્ષિ અંજલિ અનુસૂયા પ્રાર્થના મહર્ષિ અંજલિ અનુસૂયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનાં પૈકી કોણે બળવો કર્યો ? ચંપત રાય રામસિંહ રાઉ કરણસિંહ ચક્રધ્વજ ચંપત રાય રામસિંહ રાઉ કરણસિંહ ચક્રધ્વજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ? મહિપતરામ દુર્ગારામ મહેતા નર્મદશંકર દલપતરામ મહિપતરામ દુર્ગારામ મહેતા નર્મદશંકર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP