ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ?

નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ
મગનભાઈ ચતુરભાઈ પટેલ
લાલભાઈ ગાંડાભાઈ પટેલ
ચંદુભાઈ બેચરભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ?

આદિનાથ
મલ્લિનાથ
મહાવીર સ્વામી
અજિતનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP