ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ? નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ ચંદુભાઈ બેચરભાઈ પટેલ લાલભાઈ ગાંડાભાઈ પટેલ મગનભાઈ ચતુરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ? કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? પુષ્પગુપ્ત તુરાષ્યા આપેલ પૈકી એક પણ નહીં પર્ણદત્ત પુષ્પગુપ્ત તુરાષ્યા આપેલ પૈકી એક પણ નહીં પર્ણદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો. જીનદેવ ઋષભદેવ ચાંગદેવ હેમદેવ જીનદેવ ઋષભદેવ ચાંગદેવ હેમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું ભૂમિપૂજન ક્યા રથળે કરવામાં આવ્યું હતું ? દિલ્હી દરવાજા સરખેજ લાલ દરવાજા માણેકબુરજ દિલ્હી દરવાજા સરખેજ લાલ દરવાજા માણેકબુરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ? વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ હરકોઈબાઈ અને રાકમબાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ હરકોઈબાઈ અને રાકમબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP