ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરી દ્વારા ભજવાયેલ નાટક "સૌભાગ્ય સુંદરી" શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? મેકબેથ રોમિયો એન્ડ જુલિયટ હેમલેટ ઓથેલો મેકબેથ રોમિયો એન્ડ જુલિયટ હેમલેટ ઓથેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ નવલરામ પંડ્યા રામનારાયણ પાઠક ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ નવલરામ પંડ્યા રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દવાખાનું - શબ્દનો સમાસ જણાવો. ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો. બધાની દરકાર કરવી ભાજી અને મૂળા બરાબર હોવા સારૂં નરસું સૌ સરખું હોવું કોઈને કામ આવવું બધાની દરકાર કરવી ભાજી અને મૂળા બરાબર હોવા સારૂં નરસું સૌ સરખું હોવું કોઈને કામ આવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ? ઝેર તો પીધાં છે જાણી જાણી માનવીની ભવાઈ ગુજરાતનો નાથ વનરાજ ચાવડો ઝેર તો પીધાં છે જાણી જાણી માનવીની ભવાઈ ગુજરાતનો નાથ વનરાજ ચાવડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ? ઉમાશંકર જોશી આનંદશંકર ધ્રુવ મહાભાગાંધીજી પી. સી. વૈદ્ય ઉમાશંકર જોશી આનંદશંકર ધ્રુવ મહાભાગાંધીજી પી. સી. વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP