ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીના ગુરુનું નામ જણાવો. નંદુ મહેતા મહંમદ અશરફખાન બાપુલાલ નાયક કાન્તિ મડિયા નંદુ મહેતા મહંમદ અશરફખાન બાપુલાલ નાયક કાન્તિ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? ન્હાનાલાલ પ્રેમજી પટેલ હરિકૃષ્ણ પાઠક સ્વામી આનંદ ન્હાનાલાલ પ્રેમજી પટેલ હરિકૃષ્ણ પાઠક સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપ એટલે બાપ - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો. પરમાનંદ ઠક્કર વજેસંગ રાજપૂત ભીખુભા રાઓલ હરિહર લોહાણા પરમાનંદ ઠક્કર વજેસંગ રાજપૂત ભીખુભા રાઓલ હરિહર લોહાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે' - કયા સર્જકની પંકિત છે ? જલન માતરી આદિલ મન્સુરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી જલન માતરી આદિલ મન્સુરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP