ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીના ગુરુનું નામ જણાવો. નંદુ મહેતા કાન્તિ મડિયા મહંમદ અશરફખાન બાપુલાલ નાયક નંદુ મહેતા કાન્તિ મડિયા મહંમદ અશરફખાન બાપુલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? ન્હાનાલાલ - રા.વિ.પાઠક સુંદરમ્ - બ. ક. ઠાકોર સુંદરમ્ - ઉમાશંકર ઉમાશંકર - પ્રહલાદ પારેખ ન્હાનાલાલ - રા.વિ.પાઠક સુંદરમ્ - બ. ક. ઠાકોર સુંદરમ્ - ઉમાશંકર ઉમાશંકર - પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે? રંગભૂમિ ચોતરફ યથાશક્તિ કચ્છઅંજાર રંગભૂમિ ચોતરફ યથાશક્તિ કચ્છઅંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? ગંગાસતી દયારામ મીરાબાઈ પાનબાઈ ગંગાસતી દયારામ મીરાબાઈ પાનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુરુ કીધા મેં ગોકુલના,ઘરડા બળદને ઘાલી નાથ' કૃતિના રચિયતા જણાવો. પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP