ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ?

સંત પુનિત મહારાજ
સંત અમરદેવીદાસ
ભિક્ષુ અખંડાનંદ
પૂ. ડોંગરેજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ?

ન્યાયાધીશ વિલ્ફ્રેડ
ન્યાયાધીશ થોમસકુક
ન્યાયાધીશ બ્રુમફિલ્ડ
ન્યાયાધીશ ઈશાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

રામજી ભા, રૂખી : દરિયાલાલ
ગોબર, સંતુ : સંતુ રંગીલી
જાલકા, લીલાવતી : રાઈનો પર્વત
કાનજી, જીવી : મળેલા જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP