ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીના ગુરુનું નામ જણાવો. નંદુ મહેતા બાપુલાલ નાયક મહંમદ અશરફખાન કાન્તિ મડિયા નંદુ મહેતા બાપુલાલ નાયક મહંમદ અશરફખાન કાન્તિ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ? મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 દ્વિરેફની વાર્તા - ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 દ્વિરેફની વાર્તા - ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ માધવ રામાનુજ વિનેશ અંતાણી રમણલાલ શાહ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ માધવ રામાનુજ વિનેશ અંતાણી રમણલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. બોટાદકર દલપતરામ બાલમુકુંદ દવે ખબરદાર બોટાદકર દલપતરામ બાલમુકુંદ દવે ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો. ક્યારેય વિસરાય નહીં પ્રેમ અને જુગુપ્સા મંડળી મળવાથી થતા લાભ વાત એક ડાળની ક્યારેય વિસરાય નહીં પ્રેમ અને જુગુપ્સા મંડળી મળવાથી થતા લાભ વાત એક ડાળની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો.a. ત્રૈમાસિક સામયિકb. સ્વાધ્યાય સામયિકc. વિદ્યા સામયિકd. પરબ સામયિક i. ફાર્બસ ગુજરાતી સભાii. ગુજરાતી સાહિત્ય પરિષદiii. ગુજરાત યુનિવર્સિટીiv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર a-ii, b-iv, c-i, d-iii a-iv, b-iii, c-i, d-ii a-i, b-iv, c-iii, d-ii a-i, b-ii, c-iii, d-iv a-ii, b-iv, c-i, d-iii a-iv, b-iii, c-i, d-ii a-i, b-iv, c-iii, d-ii a-i, b-ii, c-iii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP