ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

ન્હાનાલાલ - રા.વિ.પાઠક
સુંદરમ્ - બ. ક. ઠાકોર
સુંદરમ્ - ઉમાશંકર
ઉમાશંકર - પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ?

વલ્લભ ભટ્ટ
પ્રભુલાલ દ્વિવેદી
ઈન્દુલાલ ગાંધી
અવિનાશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP