ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા
વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર
'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી
વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો.

પરમાનંદ ઠક્કર
વજેસંગ રાજપૂત
ભીખુભા રાઓલ
હરિહર લોહાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP