ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીના ગુરુનું નામ જણાવો. નંદુ મહેતા બાપુલાલ નાયક મહંમદ અશરફખાન કાન્તિ મડિયા નંદુ મહેતા બાપુલાલ નાયક મહંમદ અશરફખાન કાન્તિ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ? સંત પુનિત મહારાજ સંત અમરદેવીદાસ ભિક્ષુ અખંડાનંદ પૂ. ડોંગરેજી મહારાજ સંત પુનિત મહારાજ સંત અમરદેવીદાસ ભિક્ષુ અખંડાનંદ પૂ. ડોંગરેજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? જીવનચરિત્ર યાત્રાવર્ણન એકાંકી આત્મકથા જીવનચરિત્ર યાત્રાવર્ણન એકાંકી આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ? ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ ઈશાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? રામજી ભા, રૂખી : દરિયાલાલ ગોબર, સંતુ : સંતુ રંગીલી જાલકા, લીલાવતી : રાઈનો પર્વત કાનજી, જીવી : મળેલા જીવ રામજી ભા, રૂખી : દરિયાલાલ ગોબર, સંતુ : સંતુ રંગીલી જાલકા, લીલાવતી : રાઈનો પર્વત કાનજી, જીવી : મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? નર્મદ સુંદરમ્ ઉમાશંકર જોષી નાથાલાલ દવે નર્મદ સુંદરમ્ ઉમાશંકર જોષી નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP