ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ?

સુરેશ ભટ્ટ
ધ્રુવશંકર આનંદ
સ્વામી આનંદ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ?

સાહિત્યિક તથ્યોની માવજત
પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
સુદામાચરિત્ર
વ્યાસંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ?

પાવાગઢ
ડાકોર
બેચરાજી
ચાંપાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP