ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ? સુરેશ ભટ્ટ સ્વામી આનંદ ધ્રુવશંકર આનંદ સુરેશ જોષી સુરેશ ભટ્ટ સ્વામી આનંદ ધ્રુવશંકર આનંદ સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ? લાઘવ અને ચોટ કિંમતી વિચાર ચિત્ર દ્વારા ભાવ ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા લાઘવ અને ચોટ કિંમતી વિચાર ચિત્ર દ્વારા ભાવ ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? બ. ક. ઠાકોર કાન્ત કલાપી ન્હાનાલાલ બ. ક. ઠાકોર કાન્ત કલાપી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.a. ધૂળમાંની પગલીઓb. કાફલોc. બંદીવાનd. સમુદ્રાન્તિકે 1. વર્ષા અડાલજા2. વિનેશ અંતાણી 3. ધ્રુવભટ્ટ 4. ચંદ્રકાન્ત શેઠ a-4, b-2, c-1, d-3 a-2, b-3, c-1, d-4 a-3, b-4, c-2, d-1 a-1, b-2, c-4, d-3 a-4, b-2, c-1, d-3 a-2, b-3, c-1, d-4 a-3, b-4, c-2, d-1 a-1, b-2, c-4, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? ઉમાશંકર જોશી રા.વિ.પાઠક સુંદરમ્ બોટાદકર ઉમાશંકર જોશી રા.વિ.પાઠક સુંદરમ્ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી સાહિત્યકાર વર્ષા અડાલજનું પુસ્તક જણાવો. રંગભૂમિ સાંજ છૂટ્યાની વેળા વીજળીને ચમકારે રેતપંખી રંગભૂમિ સાંજ છૂટ્યાની વેળા વીજળીને ચમકારે રેતપંખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP