ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ?

સુરેશ ભટ્ટ
સ્વામી આનંદ
ધ્રુવશંકર આનંદ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ?

લાઘવ અને ચોટ
કિંમતી વિચાર
ચિત્ર દ્વારા ભાવ
ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.
a. ધૂળમાંની પગલીઓ
b. કાફલો
c. બંદીવાન
d. સમુદ્રાન્તિકે
1. વર્ષા અડાલજા
2. વિનેશ અંતાણી
3. ધ્રુવભટ્ટ
4. ચંદ્રકાન્ત શેઠ

a-4, b-2, c-1, d-3
a-2, b-3, c-1, d-4
a-3, b-4, c-2, d-1
a-1, b-2, c-4, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી સાહિત્યકાર વર્ષા અડાલજનું પુસ્તક જણાવો.

રંગભૂમિ
સાંજ છૂટ્યાની વેળા
વીજળીને ચમકારે
રેતપંખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP