ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ?

સુરેશ ભટ્ટ
સ્વામી આનંદ
સુરેશ જોષી
ધ્રુવશંકર આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ?

પ્રિયકાન્ત પરીખ
ધીરુબહેન પટેલ
દિગીશ મહેતા
દરબાર પુંજાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?

સ્પોર્ટસ ક્ષેત્ર
કલા ક્ષેત્ર
સંગીત ક્ષેત્ર
સાહિત્ય ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ?

વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી
વિજયરામ વૈદ્ય
રામનારાયણ પાઠક
વાડીલાલ ડગલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP