ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહ્યું ? સેહની ઉશનસ મધુરાય સુંદરમ સેહની ઉશનસ મધુરાય સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ? ચંદ્રકાન્ત મહેતા કાન્તિ ભટ્ટ ગુણવંત શાહ ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાન્ત મહેતા કાન્તિ ભટ્ટ ગુણવંત શાહ ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? સુડા બહોતરી ચંદ્ર ચંદ્રાવતી સિંહાસન બત્રીસી મદનમોહના સુડા બહોતરી ચંદ્ર ચંદ્રાવતી સિંહાસન બત્રીસી મદનમોહના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ આલેખનના પારંપારિક લૌકિક પ્રકાર છે. રચનાબંધ & તીતડા ભાત રચનાબંધ આલેખપટ તીતડા ભાત રચનાબંધ & તીતડા ભાત રચનાબંધ આલેખપટ તીતડા ભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી નર્મદશંકર દવે કરસનદાસ મૂળજી ઇચ્છારામ દેસાઈ દાદાભાઈ નવરોજી નર્મદશંકર દવે કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનો પહેલો લઘુકથાસંગ્રહ ‘કાસમ માસ્ટરનું’ વસિયતનામુ આપનાર લેખકનું નામ જણાવો. જયંત ખત્રી ઈજજત ત્રિવેદી ભૂપત વડોદરિયા પિન્કી દલાલ જયંત ખત્રી ઈજજત ત્રિવેદી ભૂપત વડોદરિયા પિન્કી દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP