ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

વિનોદ જોશી
મકરંદ દવે
રમેશ પારેખ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

કરસનદાસ માણેક
હરીન્દ્ર દવે
શિવાનંદ અધ્વર્યુ
ત્રિભુવન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP