ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહ્યું ? ઉશનસ સેહની સુંદરમ મધુરાય ઉશનસ સેહની સુંદરમ મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કલિકાલ સર્વજ્ઞ" તરીકે કોણ ઓળખાય છે ? આચાર્ય વામન આચાર્ય હેમચંદ્ર યશપાલ સોમેશ્વર આચાર્ય વામન આચાર્ય હેમચંદ્ર યશપાલ સોમેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે ? નવલકથા નવલિકા આખ્યાન આત્મકથા નવલકથા નવલિકા આખ્યાન આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ? નારાયણ સુર્વે શાંતિ શાહ પીરઝાદા અહમદશાહ કૈલાસ બાજપેયી નારાયણ સુર્વે શાંતિ શાહ પીરઝાદા અહમદશાહ કૈલાસ બાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ? ભારતીય વિદ્યાભવન ગુજરાત વિદ્યાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ આર્ય સમાજ ભારતીય વિદ્યાભવન ગુજરાત વિદ્યાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ આર્ય સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ? વડોદરા સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી ભાવનગર સ્ટેટના રાજવી વડોદરા સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવી કચ્છ સ્ટેટના રાજવી ભાવનગર સ્ટેટના રાજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP