ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ?

મદનમોહના
સુડા બહોતરી
સિંહાસન બત્રીસી
ચંદ્ર ચંદ્રાવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ?

કાકાસાહેબ કાલેલકર
મહાદેવભાઈ દેસાઈ
મણિલાલ દ્વિવેદી
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ઉમાશંકર જોષી - વાસુકી
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની
ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ
મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP