ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? સુડા બહોતરી સિંહાસન બત્રીસી મદનમોહના ચંદ્ર ચંદ્રાવતી સુડા બહોતરી સિંહાસન બત્રીસી મદનમોહના ચંદ્ર ચંદ્રાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય, ખેમી, જક્ષણી, કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે ? રા.વિ.પાઠક પન્નાલાલ પટેલ ધૂમકેતુ પેટલીકર રા.વિ.પાઠક પન્નાલાલ પટેલ ધૂમકેતુ પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? રુસો તારાબેન મોડક પેસ્ટોલજી ગિજુભાઈ બધેકા રુસો તારાબેન મોડક પેસ્ટોલજી ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? મકરંદ દવે ચિનુ મોદી પ્રિયકાન્ત મણિયાર સુરેશ જોષી મકરંદ દવે ચિનુ મોદી પ્રિયકાન્ત મણિયાર સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંસ્કાર દીપીકા - શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ? વિદ્યાભારતી, ગુજરાત ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી વિદ્યાભારતી, ગુજરાત ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ? ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી બાલમુકુન્દ દવે નારાયણ દેસાઈ કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP