ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીએ કરી હતી ? ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ બાબુભાઈ પટેલ જીવરાજ મહેતા ઘનશ્યામભાઈ ઓઝા હિતેન્દ્રભાઈ દેસાઈ બાબુભાઈ પટેલ જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આ મંદિર સાત માળનું છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. આપેલ તમામ હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આ મંદિર સાત માળનું છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમીર નગરીના ગરીબ ફકીરનું બીરુદ નીચેનામાંથી કોને મળ્યું છે ? રમણભાઈ નીલકંઠ ન્હાનાલાલ ઇન્દુલાલ યાજ્ઞિક રા.વિ.પાઠક રમણભાઈ નીલકંઠ ન્હાનાલાલ ઇન્દુલાલ યાજ્ઞિક રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ? જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્ર દેસાઇ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ઘનશ્યામ ઓઝા હિતેન્દ્ર દેસાઇ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મણિપુર, ચંદ્રકેતપુર, પુરાતનપુર, ગિરિવર વગેરે કોના પ્રાચીન નામ છે ? વલભી ચોટીલા દ્વારકા જૂનાગઢ વલભી ચોટીલા દ્વારકા જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચના ___ ઓગસ્ટસ સીઝરને મળ્યા હતા. શ્રમણાચાર્ય દેવચંદ્ર સોમપ્રભાચાર્ય સૂરાચાર્ય શ્રમણાચાર્ય દેવચંદ્ર સોમપ્રભાચાર્ય સૂરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP