ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થઈ નથી ? એકત્રિત ફંડ લોકલ ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ એકત્રિત ફંડ લોકલ ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ? કોર્ટના ચુકાદાનું પાલન કરવા બંધારણમાં જરૂરી સુધારો કરીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી સંસદમાં કાયદો સુધારીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા બંધારણમાં જરૂરી સુધારો કરીને મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી સંસદમાં કાયદો સુધારીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે. બન્ને કોર્ટ સુપ્રીમ કોર્ટ એટર્ની જનરલ વડીઅદાલત બન્ને કોર્ટ સુપ્રીમ કોર્ટ એટર્ની જનરલ વડીઅદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે ? વડાપ્રધાન ચૂંટણી કમિશનર માન. રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન ચૂંટણી કમિશનર માન. રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબના નાણાપંચની રચના કરવામાં આવેલ છે ? 380 280 253 353 380 280 253 353 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ન્યાયાધીશોની નિમણૂંક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ્સ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે ? જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ કોલિજિયમ સિસ્ટમ જ્યુડિશિયલ સિસ્ટમ કોલોનિયલ સિસ્ટમ જયુડિશિયલ એપોઈન્ટમેન્ટ સિસ્ટમ કોલિજિયમ સિસ્ટમ જ્યુડિશિયલ સિસ્ટમ કોલોનિયલ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP