ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ?

ઉપર પૈકી એક પણ નહીં
અનુસૂચિત જનજાતિઓ
અન્ય પછાત વર્ગો
અનુસૂચિત જાતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઇ વ્યકિતને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો ?

મનુભાઈ પરમાર
રાઘવજી લેઉઆ
શશીકાંત લાખાણી
કુંદનલાલ ધોળકીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP