જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કાલિદાસ
દલિપ રાજા
કૌટિલ્ય
કે. બી. સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત ખાતે આવેલ આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટરનું નામ જણાવો.

આદિત્ય બીરલા આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર
વિક્રમ સારાભાઈ આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર
એ.ડી.શોધન આઈ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર
એસ. રાજગોપાલાચારી આઇ.એ.એસ. ટ્રેઈનિંગ સેન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ?

મજૂરીની નીતિને
ધંધાના પ્રકારોને
સંસ્થાના માળખાને
ઔદ્યોગિક સંબંધોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP