ભારતનું બંધારણ (Constitution Of India)
'કટોકટી દરમ્યાન કોઈપણ નાગરિક મૂળભૂત અધિકારના ભંગ બદલ કોર્ટમાં જઈ શકશે નહી' આ વાત જાહેર કરવાની સત્તા કોને છે ?

રાષ્ટ્રપતિ
કારોબારી
વડાપ્રધાન
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

26 જાન્યુઆરી, 1949
15 ઓગસ્ટ, 1949
26 નવેમ્બર, 1949
26 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
વડાપ્રધાન
લોકસભાના સ્પીકર
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

30 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1949
26 નવેમ્બર, 1930
24 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ -

સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી.
પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે.
ભાગ લઈ શકતા નથી.
સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP