ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-96
આર્ટિકલ-128(ક)
આર્ટિકલ-251
આર્ટિકલ-330

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ?

નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે
તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે
આપેલ બધાજ સંજોગોમાં
અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ -309
અનુચ્છેદ -311
અનુચ્છેદ -312
અનુચ્છેદ -310

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP