Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ? વિધાન વાક્ય વિધિ વાક્ય પ્રશ્ન વાક્ય ઉદ્ગાર વાક્ય વિધાન વાક્ય વિધિ વાક્ય પ્રશ્ન વાક્ય ઉદ્ગાર વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તમાનમાં ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે ? 29 રાજ્યો 26 રાજ્યો 27 રાજ્યો 25 રાજ્યો 29 રાજ્યો 26 રાજ્યો 27 રાજ્યો 25 રાજ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? નરસિંહ વલ્લભ પ્રેમાનંદ મીરાં નરસિંહ વલ્લભ પ્રેમાનંદ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) આર્થિક દષ્ટિથી ભારતનો સમાવેશ કેવા પ્રકારના દેશોમાં થાય છે ? અલ્પવિકસિત પછાત વિકાસશીલ વિકસિત અલ્પવિકસિત પછાત વિકાસશીલ વિકસિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) (2³)⁴ ÷ (2²)³ = ___ 128 12 64 256 128 12 64 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 4.2 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ ___ મીટર મળે છે. 26.4 26.04 264 2.64 26.4 26.04 264 2.64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP