Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

પ્રશ્ન વાક્ય
વિધાન વાક્ય
ઉદ્ગાર વાક્ય
વિધિ વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

મહારાણા પ્રતાપ
શિવાજી મહારાજ
બાજીરાવ
સંભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ?

5 મી સપ્ટેમ્બર
18 મી ઓગષ્ટ
18 મી જુલાઈ
5 મી જૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ?

સુભાષચંદ્ર બોઝ
પંડિત જવાહરલાલ નહેરુ
લાલા લજપતરાય
બાળગંગાધર તિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP