Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

વિધાન વાક્ય
વિધિ વાક્ય
ઉદ્ગાર વાક્ય
પ્રશ્ન વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
2 જૂન, 2014 ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું ?

તમિલનાડુ
કર્ણાટક
આંધ્રપ્રદેશ
કેરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP