Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

વિધાન વાક્ય
ઉદ્ગાર વાક્ય
પ્રશ્ન વાક્ય
વિધિ વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.

ચિનુ મોદી
આદિલ મન્સૂરી
રાજેન્દ્ર શુક્લ
મનહર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ' - પંક્તિનો છંદ ઓળખાવો.

હરિગીત
ઝૂલણા
ચોપાઈ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP