Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

વિધાન વાક્ય
વિધિ વાક્ય
ઉદ્ગાર વાક્ય
પ્રશ્ન વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
2 જૂન, 2014 ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું ?

આંધ્રપ્રદેશ
તમિલનાડુ
કર્ણાટક
કેરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ?

રાષ્ટ્રીય સાહિત્ય સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ
રાષ્ટ્રીય સામાજીક સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો ?

શ્યામજી કૃષ્ણ વર્મા
મેડમ ભિખાઈજી કામા
રાણા સરદારસિંહ
મદનલાલ ધીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP