Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ? પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય ઉદ્ગાર વાક્ય વિધિ વાક્ય પ્રશ્ન વાક્ય વિધાન વાક્ય ઉદ્ગાર વાક્ય વિધિ વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ? મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ બાજીરાવ સંભાજી મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ બાજીરાવ સંભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે' - અલંકાર જણાવો. અંત્યાનુપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ યમક અંત્યાનુપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ? 5 મી સપ્ટેમ્બર 18 મી ઓગષ્ટ 18 મી જુલાઈ 5 મી જૂન 5 મી સપ્ટેમ્બર 18 મી ઓગષ્ટ 18 મી જુલાઈ 5 મી જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) "તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ? સુભાષચંદ્ર બોઝ પંડિત જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય બાળગંગાધર તિળક સુભાષચંદ્ર બોઝ પંડિત જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય બાળગંગાધર તિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિનાદ'નો સમાનાર્થી શબ્દ જણાવો. નિષ્પંદ સૂર નિરાંત ધ્વનિ નિષ્પંદ સૂર નિરાંત ધ્વનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP