Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

ઉદ્ગાર વાક્ય
પ્રશ્ન વાક્ય
વિધિ વાક્ય
વિધાન વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
સ્વતંત્રતાનો હક
બંધારણીય ઇલાજોનો હક
સમાનતાનો હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP