ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 29 વિશે સાચું કથન જણાવો. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય મુદા નીચે ‘સત્યમેવ જયતે' કઈ લિપિમાં લખાય છે ? દેવનાગરી અંગ્રેજી ગુજરાતી બંગાળી દેવનાગરી અંગ્રેજી ગુજરાતી બંગાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે ? કોઈ પણ વિધાનસભા ફક્ત રાજ્યસભા સંસદના બેમાંથી કોઈ એક ગૃહ ફક્ત લોકસભા કોઈ પણ વિધાનસભા ફક્ત રાજ્યસભા સંસદના બેમાંથી કોઈ એક ગૃહ ફક્ત લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મળવું જરૂરી હોય છે ? 40 સભ્યો 60 સભ્યો 30 સભ્યો 100 સભ્યો 40 સભ્યો 60 સભ્યો 30 સભ્યો 100 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વટહુકમ કરવાની સત્તા કોની છે ? રાજ્યપાલ મંત્રી પરિષદ વિધાનસભા મુખ્યમંત્રી રાજ્યપાલ મંત્રી પરિષદ વિધાનસભા મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ 269-279 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ 245-255 અનુચ્છેદ256-263 અનુચ્છેદ 269-279 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ 245-255 અનુચ્છેદ256-263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP