ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 29 વિશે સાચું કથન જણાવો. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ? કાકાસાહેબ કાલેલકર જગજીવન રામ ડૉ. કે. એમ. મુનશી ડૉ. બાબાસાહેબ આંબેડકર કાકાસાહેબ કાલેલકર જગજીવન રામ ડૉ. કે. એમ. મુનશી ડૉ. બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ? 16 ફેબ્રુઆરી, 1947 22 જુલાઈ, 1947 18 જાન્યુઆરી, 1947 30 એપ્રિલ, 1947 16 ફેબ્રુઆરી, 1947 22 જુલાઈ, 1947 18 જાન્યુઆરી, 1947 30 એપ્રિલ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદમાં દાખલ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં બે અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કલમ - 356નો ઉપયોગ 1959માં કયા રાજ્યમાં થયો હતો ? ઉત્તર પ્રદેશ મુંબઈ કેરળ જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ મુંબઈ કેરળ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ? કલમ – 320 કલમ – 326 કલમ – 322 કલમ – 324 કલમ – 320 કલમ – 326 કલમ – 322 કલમ – 324 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP