ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 29 વિશે સાચું કથન જણાવો. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘ન્યાયિક – પુનઃ નિરીક્ષણ' (Judicial Review)નો હકક કોને છે ? રાષ્ટ્રપતિને વડી અદાલતને એટર્ની જનરલને સર્વોચ્ચ અદાલતને રાષ્ટ્રપતિને વડી અદાલતને એટર્ની જનરલને સર્વોચ્ચ અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1978માં ભારતીય બંધારણમાં 44મા બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી ? 7 4 6 5 7 4 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે ? ઓડિશા મધ્ય પ્રદેશ કર્ણાટક કેરળ ઓડિશા મધ્ય પ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો અનુચ્છેદ ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપે છે ? અનુચ્છેદ 23 અનુચ્છેદ 20 અનુચ્છેદ 22 અનુચ્છેદ 21 અનુચ્છેદ 23 અનુચ્છેદ 20 અનુચ્છેદ 22 અનુચ્છેદ 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'અન્ય પછાત વર્ગ'ને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી ઓળખવામાં આવે છે ? ગોપાલકૃષ્ણ કમિશન દૂબે કમિશન માંડલ કમિશન રાણે કમિશન ગોપાલકૃષ્ણ કમિશન દૂબે કમિશન માંડલ કમિશન રાણે કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP