GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે

ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે.
અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર
પિયત નિયંત્રિત કરી શકાય છે.
રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
'તેલ જોવું ને તેલની ધાર જોવી.' - કહેવતનો અર્થ શોધો.

આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી.
ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય.
ખાનગી વાત જાહેર ન કરવી.
કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP